Thursday 8 September 2011

અદા

ઠંડી હવામાં લહેરાય વૃક્ષો
ને ઊરમાં ઉછળે ઉમંગ.
સ્મૃતિપટ પર તરવરે શું
એને આંખોથી કેમ કળાય ?
સ્મિત ઉતરે હૈયે આપનું
કહો, ફૂલનું પતંગિયાને આહવાન !
કાળા વાળમાં મોહક ચહેરા
કેટલા લોકો ભરશે, અહીં તમારા પહેરા ?
નાજૂક નમણું સ્મિત જોઇ,
આંખો અમારી થશે ઇર્ષાળુ
એને કેમ સમજાવીશું
એ તો કહો જરા જાનેમન ?!

- ડો.વિજય પટેલ

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...