Tuesday 21 May 2019

નવાં બે પુસ્તકોનું વિમોચન

સંચેતનાય નમઃ તથા છાનું છપનું હસીએ મજાનું! 
એવા બે પુસ્તકોનું વિમોચન તા: 24/3/19ના રોજ 
ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યું. 
આ સાથે અત્યાર સુધીમાં જ મારા આઠ પુસ્તકો પ્રકાશિત થયા છે.

 
ડૉ. બિન્દુ શાહ (એસો.પ્રોફે., નવયુગ કોલેજ) તથા શ્રીમતી મીનાક્ષીબેન દેસાઈ(ટ્રસ્ટીશ્રી, ભૂલકાં ભવન)


ડૉ. દક્ષેશ ઠાકર (પૂર્વ ઉપકુલપતિ, VNSGUni.) અને ડૉ. વિનોદ પટેલ(નિવૃત આચાર્ય, બી.એડ. કોલેજ)

Go for small video:





No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...