ગુજરાત બોર્ડના વિધ્યાર્થીઓ,
શાળા જીવનની મહત્વની પરીક્ષા માટે તમે વ્યસ્ત હશો તેથી થોડો ઉચાટ અને રોમાંચ પણ હશે જ. એ જ તો સારા વિધ્યાર્થી હોવાનો પૂરાવો છે...અણીને સમયે તમારો પુરુષાર્થ ફળશે જ એવી શ્રદ્ધા છે. તમારા આત્મવિશ્વાસની સંગાથે મારા આ શબ્દમંડિત આશીર્વાદ મોકલું છું..
- ડો.વિજય મનુ પટેલ
C/o Bhulka Bhavan School, Surat. INDIA.
No comments:
Post a Comment