Thursday 25 August 2011

Opinion


તમારા વિચારોને વિસ્તારો..


મિત્રો,
શું તમને લાગે છે કે અણ્ણા હજારે ટીમ દ્વારા ચલાવાઈ રહેલું ભ્રસ્ટાચાર વિરોધી આંદોલન યોગ્ય છે. એક સામાન્ય નાગરિક તરીકે તમને શું લાભ થઈ શકે ? રાજકારણમાં પરીવર્તન લાવવા તમને કયા ઉપાયો સૂઝે છે ? વિચારો અને લખીને Share કરો. એ પણ તમારું યોગદાન જ ગણાશે..તો લખો નીચે comment માં..

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...